કોઈ પણ મંત્ર પછી 3 વાર ઓમ શાંતિ નો જાપ કેમ કરવામાં આવે છે?

meaning of om shanti shanti

કોઈપણ મંત્રનો જાપ કર્યા પછી તમે 3 વાર ઓમ શાંતિનો જાપ તો સાંભળ્યો જ હશે. પરંતુ આવું કેમ બોલાય છે અને તેનું શું મહત્વ રહેલું છે તેનું રહસ્ય ભાગ્યે જ કોઈ જાણતું હશે. વાસ્તવમાં, પૂજા પાઠમાં આવતા કોઈપણ મંત્રનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને તેનાથી જીવનમાં ચોક્કસ કોઈના કોઈ ફાયદા થાય છે. પૂજામાં ત્રણ … Read more

99% લોકો હજુ પણ જાણાતા નથી તાંબાની વીંટી પહેરવાથી થતા જ્યોતિષીય ફાયદાઓ વિશે

tamba ni vinti pahervana fayda

તાંબુ એક એવી ધાતુ છે કે જેના સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ છે અને તેના ઘણા જ્યોતિષીય ફાયદા પણ છે. એવું માનવામાં આવે છે કે આ ધાતુ શરીરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં ખુબ મદદ કરે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ ધાતુને શરીરના અમુક ભાગોમાં પહેરે છે અને તે શરીરને સ્પર્શે છે તો … Read more

હિંદુ ધર્મમાં ધાર્મિક કાર્યો પછી ભંડારો શા માટે કરવામાં આવે છે, જાણો કેવી રીતે શરૂઆત થઈ

bhandara karvanu karan

હિંદુ ધર્મમાં કોઈપણ ધાર્મિક કામ પછી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ભંડારો એટલે પ્રસાદ લેવો. કારણ કે ભંડારા વિના કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી. આ કારણથી ધાર્મિક કાર્યોમાં ભંડારાનું ખૂબ મહત્વ હોય છે. આ સિવાય ભંડારા કરવાના બીજા પણ ઘણા કારણો છે. આજે અમે તમને ધાર્મિક કાર્યો પછી ભંડારા કરવા પાછળનું મહત્વ અને તેના ફાયદા … Read more

ગર્ભવતી મહિલાઓએ 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ, આવનાર બાળકના જીવનમાં સુખ-શાંતિ બની રહેશે.

pregnancy mantra chanting

ગર્ભવતી સ્ત્રીઓ હંમેશા તેમના આવનાર બાળક માટે સુખી જીવનની ઈચ્છા રાખે છે. આ માટે તેઓ તેમના બાળકો માટે કેટલા બધા ઉપવાસ અને તહેવારો કરે છે, તેઓ જ્યોતિષીય ઉપાયો અજમાવતા હોય છે અને બધું જ કરે છે જેથી તેમના આવનર બાળક સ્વસ્થ, સુખી અને ભાગ્યશાળી બને. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવો મંત્ર જણાવવા જઈ … Read more

શું તમને ખબર છે 18 પુરાણોમાં ગરુડ પુરાણને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

garud puran in gujarati

હિંદુ ધર્મમાં 17 પુરાણોનો ઉલ્લેખ જોવા જોવા મળે છે. દરેક પુરાણમાં જીવનથી લઈને મૃત્યુ અને મૃત્યુ પછી પુનર્જન્મ સુધીની દરેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કે દરેક પુરાણનું પોતાનું અલગ મહત્વ હોય છે, પરંતુ હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ. ગરુડ પુરાણ મૃત્યુ સાથે સંબંધિત ઘટનાઓ સાથે … Read more

આ દિવસે વાળમાં તેલ લગાવવાથી ઉંમર ઘટે છે, જાણો કાયા દિવસે તેલ ન લગાવવું જોઈએ

Hair should not be oiled on this day

માથામાં તેલ લગાવવું વાળ અને શરીર બંને માટે સારું માનવામાં આવે છે. જ્યાં એક તરફ વાળમાં તેલ લગાવવાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે તો બીજી તરફ શરીર પર તેલ લગાવવાથી શરીરમાં તાજગી આવે છે અને શરીરના સ્નાયુઓને આરામ મળતો હોય છે. કેટલાક લોકોને તેલ માલિશ કર્યા પછી નહાવાની આદત હોય છે, પરંતુ વાળ કે … Read more

હિંદુ ધર્મમાં વાંસને કેમ બાળવાની મનાઈ છે? જાણો જ્યોતિષ, વાસ્તુ અને વિજ્ઞાન શું કહે છે

vans in gujarati

હિંદુ ધર્મમાં વાંસનું ઘણું મહત્વ રહેલું છે. પૂજા પાઠમાં વાંસનો ઉપયોગ થાય છે. વાંસના લાકડાને પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ અને વિજ્ઞાન અનુસાર, વાંસનું લાકડું ઘણી રીતે ફાયદાકારક હોય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વાંસના લાકડા સળગાવવાને અશુભ માનવામાં આવે છે. આ કારણથી હિંદુ ધર્મમાં વાંસના લાકડાને સળગાવવાની સખ્ત મનાઈ છે, પરંતુ વાંસ … Read more

મૂર્તિ અને ફોટાની પૂજામાં છે ઊંડો તફાવત છે, શું તમે પણ આ ભૂલો નથી કરતા ને?

difference between murti and photo pooja

તમારામાંથી ઘણા એવા હશે જેઓ નિયમિત રીતે ભગવાનની મૂર્તિની પૂજા કરતા હશે. તે જ સમયે, તમારામાંથી કેટલાકના ઘરોમાં, ભગવાનના ફોટાની પૂજા કરતા હશે. હવે અમે તમને જણાવી દઈએ કે, મૂર્તિ પૂજા અને ફોટો પૂજામાં ઘણો તફાવત હોય છે. બંને પૂજાના નિયમો અલગ છે અને પદ્ધતિ પણ અલગ છે. બંને પૂજામાં પણ કેટલીક બાબતોનું ખૂબ ધ્યાન … Read more

ગુસ્સા માટેની 5 વસ્તુ ટિપ્સ, 1 મહિનો અપનાવશો તો વ્યક્તિ ગુસ્સો કરવાનું જ છોડી દેશે

vastu tips to reduce anger

દરેક વ્યક્તિના મનમાં અનેક લાગણીઓ હોય છે, જે સંજોગોના આધારે બહાર નીકળતી હોય છે. ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક રડવું અને ક્યારેક ગુસ્સો આવવો, આ બધું વ્યક્તિના જીવનનો એક ભાગ છે. થોડો ગુસ્સો અનુભવવો સામાન્ય છે અને તે તમારા મનનો ભાર દૂર કરે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેઓ વધુ પડતા ગુસ્સે થઈ … Read more

જે લોકોના ઘરે લાફિંગ બુદ્ધાની મૂર્તિ છે તે ખાસ વાંચે, 99% લોકોને આ ફાયદા વિશે ખબર નથી

laughing buddha story

ફેંગશુઈ વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાનું વિશેષ સ્થાન મળેલું છે. લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે અને ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરમાં રાખવાથી ન માત્ર શુભતા મળે છે, પરંતુ નાણાકીય લાભની સંભાવના પણ વધી જાય છે. ફેંગશુઈ વાસ્તુ શાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને જેટલો ભાગ્યશાળી કહેવામાં આવ્યો છે, તેટલો જ ઈતિહાસમાં લાફિંગ બુદ્ધા વિશે … Read more