Posted inસ્વાસ્થ્ય

મહિલાઓ માટે સંજીવની છે એલોવેરા જેલ, સ્કિન કેરથી લઈને વાળની ​​સુંદરતા વધારવામાં અને ઘા રૂઝાવવાથી લઈને પેટની સમસ્યાઓ

આયુર્વેદનું સંજીવની અને ઔષધીય ગુણોનો ભંડાર છે એલોવેરા અને તેનો ઉપયોગ ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તમે લોકોના મોઢેથી અથવા ક્યાંક બુકમાંથી જાણ્યું જ હશે અથવા તેના વિશે આવી ઘણી વાતો સાંભળી હશે. એલોવેરા એક ઔષધીય છોડ છે જેના ફાયદા આજે દરેક લોકો જાણે જ છે. સ્વામી રામદેવ પણ એલોવેરાને આયુર્વેદની સંજીવની માને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!