ઘરે જ શુદ્ધ આમળા પાઉડર બનાવવાની 2 રીત, હવે બજારમાંથી ખરીદી કરવાની કોઈ જરૂર નથી
આમળા એક એવું ફળ છે જેને પ્રાચીન કાળથી ઔષધીય ગુણો માનવામાં આવે છે. આમળાને કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તે ખાસ કરીને શિયાળાની ઋતુમાં સ્વસ્થ રાખવામાં પણ આપણને ઘણી મદદ કરે છે. ઘણા લોકો આમળાને કાચા પણ ખાતા હોય છે અને કેટલાક લોકો તેમાંથી બનાવેલ પાવડર પણ ખાતા … Read more