ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળા ટીકા બાળકને ખરાબ નજરથી બચાવવા માટે લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાળી ટિક્કી લગાવવાથી બાળકને ખરાબ નજર નથી લાગતી. વૈજ્ઞાનિક રીતે એવું માનવામાં આવે છે કે નાના બાળકો સૌથી ઝડપથી નકારાત્મક ઊર્જાના સંપર્કમાં આવી જાય છે. આવી સ્થિતિમાં, કાળો ટીકો લગાવવાથી બાળકની આસપાસ કોઈ નકારાત્મકતા રહેતી નથી. કોઈપણ […]