અત્યારે દેશભરમાં વાઇરસના કારણે મોટાભાગના લોકો ચિંતા અને ગભરાટ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે મોટાભાગના લોકોને સતત ઘરમાં રહેવાને કારણે ચિંતા અને હતાશાનો સામનો કરવો પડ્યો હતો અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમે મંત્રનો જાપ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ મંત્રોમાં એટલી શક્તિ રહેલી હોય છે કે તે […]