ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં લીલા મરચાંનો પાઉડર એક એવો મસાલો છે જેનો ઉપયોગ ખોરાકને તીખો સ્વાદ આપવા માટે થાય છે. ખાવાનું મસાલેદાર બનાવવા આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ઘણા લોકો ખોરાકને મસાલેદાર બનાવવા માટે લીલા મરચાંનો ઉપયોગ કરે છે પણ લીલા મરચાં થોડા દિવસો પછી બગડી જાય છે અને તેનો […]